સમાચાર
બુધ્વાર, ૧૬ જુલાઈ, ૨૦૨૫
ગુરૂપૂર્ણિમા પાવન પ્રસંગે વિધાનસભ્ય મિહિર કોટેચાએ ગુરૂના આશીર્વાદ લીધા
ગુુરૂપૂર્ણિમાના પાવન અવસરે મુલુંડના વિધાનસભ્ય મિહિરભાઈ કોટેચાએ પરમ ગુુરૂ રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સા. શુભમ ભવ:, ક્ષેત્રમ ભવ: મંગલમ ભવ: કલ્યાણમ ભવ: આશીર્વાદ લઈ અને ધન્ય ધન્ય થયાં હતા.