
રિધ્ધિ સિધ્ધિ ગ્રુપની શાનદાર રજૂઆત: ગમતાં મનગમતાં
રિધ્ધિ સિધ્ધિ ગ્રુપનો આગામી કાર્યક્રમ ગુજરાતી નાટક કૌસ્તુભ ત્રિવેદી પ્રસ્તુત દિલીપ રાવલ લિખિત, ફિરોઝ ભગત દિગ્દર્શિત ’ગમતાં મનગમતાં’નું આયોજન સોમવાર, તા.30 જૂનના રાત્રે 9 કલાકે કાલિદાસ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે.
ઘરમાં દાદા અને દાદી શબ્દ બોલાતો હોય તો આ નાટક જરૂર ફેમિલી સાથે માણશો. તમારો દીકરો અમેરિકા હોય અને પ્રેમ કરે તો તેને તરછોડતા નહીં. સંસાર સુખી કરવો હોય તો આ નાટક જરૂર જોશો. નાટક જોયા પછી તમને એમ લાગશે કે આ ઘટના કદાચ તમારા ઘરમાં પણ બની ગઈ હોય. હરખના આંસુ અને સામે ઊભી હોય સાસુ. તો તમારી ટિકિટ વહેલાસર ફોન ઉપર બુક કરાવી લેશો. બુક માય શોમાં...
મનોરંજન




મનોરંજન
રિધ્ધિ સિધ્ધિ ગ્રુપનો આગામી કાર્યક્રમ ગુજરાતી કોમેડી નાટક: જેઠાલાલને જેકપોટ લાગ્યો
