
ડૉ. રાજેશ રાંભિયાની હોમિયોપેથિક ક્લિનિક ખાતે ડોક્ટર્સ-ડે નિમિત્તે હેલ્થ કેમ્પનું આયોજન
ડોક્ટર્સ ડે નિમિત્તે, ડૉ. રાજેશ રાંભિયાની હોમિયોપેથિક ક્લિનિક અને ડૉ. આરતી પુરી ક્લિનિક (સુકેશ-બી, વાલજી લધ્ધા રોડ, મુલુંડ પશ્ર્ચિમ દ્વારા આરોગ્ય જાગૃતિના હેતુથી બ્લડ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તેમની સતત સમર્પિત સમાજ આરોગ્ય અને પ્રિવેન્ટિવ કેર પ્રત્યે પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.
આ કેમ્પમાં સ્થાનિક નાગરિકોનો ઉત્સાહપૂર્વક સહભાગ મળ્યો હતો અને વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ જેમ કે ઈઇઈ, શુગર, લિપિડ, લિવર, ઇંબઅ1ભ અને વિટામિન્સની તપાસણી કરવામાં આવી હતી.
આ કેમ્પને સ્થાનિક સમુદાય તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. નાગરિકોનો મોટી સંખ્યામાં સહભાગ એ દર્શાવે છે કે લોકોમાં હવે પ્રિવેન્ટિવ હેલ્થ અને બીમારીની વહેલી તકે ઓળખ કરવા અંગે જાગૃતિ...


શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન) અને રઘુવીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મુંબઈ-મુલુંડમાં પ્રથમ વખત શ્રી જગન્નાથ પ્રભુની રથયાત્રા


બીએમસીની આગામી ચૂંટણી તૈયારીઓ માટે ભાજપાના ઈશાન મુંબઈના પ્રભારી તરીકે મિહિર કોટેચા અને મનોજ કોટક

