સોમવાર, ૭ જુલાઈ, ૨૦૨૫
રિધ્ધિ સિધ્ધિ ગ્રુપનો આગામી કાર્યક્રમ ગુજરાતી કોમેડી નાટક: જેઠાલાલને જેકપોટ લાગ્યો

રિધ્ધિ સિધ્ધિ ગ્રુપનો આગામી કાર્યક્રમ ગુજરાતી કોમેડી નાટક: જેઠાલાલને જેકપોટ લાગ્યો

રિધ્ધિ સિધ્ધિ ગ્રુપનો આગામી કાર્યક્રમ ગુજરાતી કોમેડી નવું નાટક ‘જેઠાલાલને જેકપોટ લાગ્યો’ સોમવાર, તા.26 મે 2025ના રાત્રે 9 કલાકે કાલિદાસ નાટયમંદિર ખાતે રાખેલ છે. આ નાટક સામાજિક તો છે જ પણ દરેકના ઘરમાં બનતી ઘટના, દિકરી હોય કે દિકરો ફેમિલી સાથે બેસીને જોવા જેવું છે. 
ફોન ઉપર ગ્રુપ બુકિંગ કરાવી શકો છો. ખાસ નોંધ: રૂા. 200ની બાલ્કનીની ટિકિટ માત્ર રૂા. 100માં મળશે. ઓફિસ - 11, બીપીએસ પ્લાઝા, દેવીદયાલ રોડ, મુલુંડ (વે). ફોન: રાજેન્દ્ર અગરબત્તી: 98203 02902, વિશાલ મહેતા: 9819026737

...
આવતીકાલે (૭ મે) ના રોજ નાગરિક સંરક્ષણ મોકડ્રીલ્સ યોજાશે તેવા ૨૪૪ જિલ્લાઓની યાદી.

આવતીકાલે (૭ મે) ના રોજ નાગરિક સંરક્ષણ મોકડ્રીલ્સ યોજાશે તેવા ૨૪૪ જિલ્લાઓની યાદી.

Dr. Sagar Khairnar

Dr. Sagar Khairnar

મુલુંડના મહત્વના મુદ્દાઓ બાબતે વિધાનસભ્ય મિહિર કોટેચાએ સુધરાઈ કમિશનર સાથે બેઠક કરી

મુલુંડના મહત્વના મુદ્દાઓ બાબતે વિધાનસભ્ય મિહિર કોટેચાએ સુધરાઈ કમિશનર સાથે બેઠક કરી

ભાજપા દ્વારા પહલગામની ઘટનાના વિરોધમાં મુલુંડ સ્ટેશન પર દેખાવો કરાયા

ભાજપા દ્વારા પહલગામની ઘટનાના વિરોધમાં મુલુંડ સ્ટેશન પર દેખાવો કરાયા