મંગળવાર, ૨૬ ઑગસ્ટ, ૨૦૨૫
મુલુંડના મહત્વના મુદ્દાઓ બાબતે વિધાનસભ્ય મિહિર કોટેચાએ સુધરાઈ કમિશનર સાથે બેઠક કરી

મુલુંડના મહત્વના મુદ્દાઓ બાબતે વિધાનસભ્ય મિહિર કોટેચાએ સુધરાઈ કમિશનર સાથે બેઠક કરી

મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચા સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાનીને મળ્યા હતા અને મુલુંડ માટે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ચર્ચા વિચારણામાં તેમણે નીચે મુજબના સૂચનો કર્યા હતા:  

  • મુલુંડ-ઐરોલી જંક્શન પર આવેલા પ્રભુ શ્રીરામ ચોક પર ચાર નવા ફ્રી લેફ્ટ આર્મ (રસ્તા) બનાવવાનું સૂચન કર્યું હતું, જેથી આ જંક્શન પર ભીડમાં ઘટાડો થાય.  

  • ઉપરાંત આ જ સ્થળે હાલના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે બ્...

સમાચાર

ભાજપા દ્વારા પહલગામની ઘટનાના વિરોધમાં મુલુંડ સ્ટેશન પર દેખાવો કરાયા

બુધ્વાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫

ભાજપા દ્વારા પહલગામની ઘટનાના વિરોધમાં મુલુંડ સ્ટેશન પર દેખાવો કરાયા

બેસ્ટ બસનું મિનિમમ ભાડું ડબલ કરવાનો પ્રસ્તાવ BMC દ્વારા મંજૂર

બુધ્વાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫

બેસ્ટ બસનું મિનિમમ ભાડું ડબલ કરવાનો પ્રસ્તાવ BMC દ્વારા મંજૂર

મુલુંડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને અગ્નિશમન ટેકનિક્સની ટ્રેનિંગ અપાઈ

બુધ્વાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫

મુલુંડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને અગ્નિશમન ટેકનિક્સની ટ્રેનિંગ અપાઈ

મુલુંડમાં પાઘડીની ઇમારતોના પુનર્વિકાસ વિશે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન થયું

બુધ્વાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫

મુલુંડમાં પાઘડીની ઇમારતોના પુનર્વિકાસ વિશે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન થયું

મુલુંડના વસંત ઓસ્કાર પરિસરના ઝાડમાંથી અઢી કિલો વજનના ખીલા ખેંચી કઢાયા

સોમવાર, ૨૮ એપ્રિલ, ૨૦૨૫

મુલુંડના વસંત ઓસ્કાર પરિસરના ઝાડમાંથી અઢી કિલો વજનના ખીલા ખેંચી કઢાયા

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની દુર્દશા સામે વિશ્વ હિન્દુ પરિષદનો દેખાવો

શુક્રવાર, ૨૫ એપ્રિલ, ૨૦૨૫

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની દુર્દશા સામે વિશ્વ હિન્દુ પરિષદનો દેખાવો