અમદાવાદ વિમાન અકસ્માતમાં બની બે ચમત્કારિક ઘટનાઓ
અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં બે ઘટના એવી બની છે કે દૈવી ચમત્કારમાં ન માનતી વ્યક્તિઓને પણ કોઈ દૈવી ચમત્કાર હોવાનું કબૂલ કરવું પડે. પ્રથમ બનાવમાં અકસ્માત પછી બચાવકાર્ય કરી રહેલી ટુકડીને કોઈ પ્રવાસી દ્વારા વિમાનમાં લવાયેલું ભગવદ ગીતાનું પુસ્તક બળ્યા વિનાનું મળી આવ્યું હતું. અકસ્માત પછી લાગેલી આગને લીધે 1100 સેન્ટીગ્રેડ તાપમાનમાં કોઈ પણ કાગળ બળ્યા વિના રહી ન શકે ત્યારે આ ગીતાજીનું પુસ્તક તદ્દન સલામત રહ્યું તેને ચમત્કાર જ કહી શકાય.
અન્ય ચમત્કારિક બનાવમાં એક મુસ...
સમાચાર
શુક્રવાર, ૧૩ જૂન, ૨૦૨૫
મુલુંડમાં રહેતી શ્રદ્ધા ધવન દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં ક્રૂ-મેમ્બર હતી
બુધ્વાર, ૧૧ જૂન, ૨૦૨૫