ઘરમાં આગ લાગવાથી તદ્દન નોંધારી પરિસ્થિતિમાં મુકાયેલી કચ્છી લોહાણા ગૃહિણીની વહારે આવ્યું શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન)
મુલુંડ ચેકનાકમાં કીશન નગર પરિસરમાં જ્ઞાનેશ્ર્વર નિવાસમાં ત્રીજા માળે રહેતા કચ્છી લોહાણા જ્ઞાતિના નલિનીબેન સુરેશ પલણ માટે તા.24 મે શનિવારનો દિવસ આફતજનક બની રહ્યો. રાત્રે 8.30 વાગે શોર્ટ સર્કીટને લીધે ઘરમાં આગ ભભૂકી ઉઠી અને જોત જોતામાં સમગ્ર ઘરને ખાક કરી દીધું. ઘરનું તમામ ફર્નિચર, ઈલેક્ટ્રીક સામાન, કબાટ, કબાટમાં કપડા, દર દાગીના એટલું જ નહીં ઘરના તમામ વાસણો, ઘરવખરી સુધ્ધાં આગમાં સ્વાહા થઈ ગયા અને ઘર હતું ન હતું બની ગયું.
નલિનીબેનના પતિ અને પુત્ર અવસાન પામ્યાં છે. ત...
સમાચાર
શુક્રવાર, ૧૬ મે, ૨૦૨૫
કરદાતાઓના પૈસાનો અક્ષમ્ય બગાડ મુલુંડ-સાયન વચ્ચેનો સાયકલિંગ ટ્રેક હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો
શુક્રવાર, ૧૬ મે, ૨૦૨૫
મુલુંડના ફીઝીયોથેરાપિસ્ટ કલા સોનીનું હેલિકોપ્ટર અકસ્માતમાં કરૂણ મૃત્યુ
બુધ્વાર, ૭ મે, ૨૦૨૫
મહારાષ્ટ્ર દિન નિમિત્તે સફાઈ કામદારોનો સમિતા કાંબળે દ્વારા સત્કાર કરાયો
બુધ્વાર, ૭ મે, ૨૦૨૫
શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈ અને રઘુવીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પહેલગામ આતંકવાદી હુમલામાં પરમગતિ પામેલાઓ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
બુધ્વાર, ૭ મે, ૨૦૨૫
મહારાષ્ટ્ર બોર્ડના 12મા ધોરણનું પરિણામ જાહેર : મુંબઈ 92.93 ટકા સાથે રાજ્યમાં ત્રીજા ક્રમાંકે
મંગળવાર, ૬ મે, ૨૦૨૫