રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫
મુલુંડ ઐરોલી જંક્શન પર કેબલ સ્ટેડ બ્રિજ બાંધવાની મિહિર કોટેચાની માંગણી વિષે વિચારણા થઈ રહી છે

મુલુંડ ઐરોલી જંક્શન પર કેબલ સ્ટેડ બ્રિજ બાંધવાની મિહિર કોટેચાની માંગણી વિષે વિચારણા થઈ રહી છે

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુલુંડ-ઐરોલી જંકશન પર કેબલ સ્ટેડ બ્રિજ તથા વધારાના ચાર રસ્તા બનાવવા બાબતે મુંબઈ મહાનગરપાલિકા વિચારણા કરી રહી હોવાનું કહેવાય છે. જો આ બંને પ્રોજેક્ટ અમલમાં આવે તો પીક-અવર્સમાં અહીં થતા ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળી રહેશે એવું માનવામાં આવે છે. 
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પ્રભુ શ્રીરામ ચોક એટલે મુલુંડ-ઐરોલી જંકશન પર પીક અવર્સ જ નહીં પણ દિવસના મોટાભાગના સમયે ભારે ટ્રાફિક જેમ રહેતો હોય છે. મુલુંડ, ભાંડુપ સહિત વિક્રોલી, ઘાટકોપર સુધીનો તથા પશ્ર્ચિમ ઉપનગરથી વાહનો ઈસ્ટર્ન એક્સપ્રેસથી નવી મુંબઈ જવા માટે ઐરોલી જંકશનનો ઉપયોગ કરે છે. તેથી અહીં ટ્રાફિકની ભારે સમસ્યા રહેતી હોય છે, તેથી તેનો...

મહારાષ્ટ્ર દિન નિમિત્તે સફાઈ કામદારોનો સમિતા કાંબળે દ્વારા સત્કાર કરાયો

રાજકારણ

મહારાષ્ટ્ર દિન નિમિત્તે સફાઈ કામદારોનો સમિતા કાંબળે દ્વારા સત્કાર કરાયો

આવતીકાલે (૭ મે) ના રોજ નાગરિક સંરક્ષણ મોકડ્રીલ્સ યોજાશે તેવા ૨૪૪ જિલ્લાઓની યાદી.

રાજકારણ

આવતીકાલે (૭ મે) ના રોજ નાગરિક સંરક્ષણ મોકડ્રીલ્સ યોજાશે તેવા ૨૪૪ જિલ્લાઓની યાદી.

મુલુંડના મહત્વના મુદ્દાઓ બાબતે વિધાનસભ્ય મિહિર કોટેચાએ સુધરાઈ કમિશનર સાથે બેઠક કરી

રાજકારણ

મુલુંડના મહત્વના મુદ્દાઓ બાબતે વિધાનસભ્ય મિહિર કોટેચાએ સુધરાઈ કમિશનર સાથે બેઠક કરી

ભાજપા દ્વારા પહલગામની ઘટનાના વિરોધમાં મુલુંડ સ્ટેશન પર દેખાવો કરાયા

રાજકારણ

ભાજપા દ્વારા પહલગામની ઘટનાના વિરોધમાં મુલુંડ સ્ટેશન પર દેખાવો કરાયા

पहलगाम

રાજકારણ

पहलगाम

ડો. રાજેન્દ્ર પ્રસાદ સિંહ: ચિકિત્સા, રાજનીતિ, સમાજસેવા અને શિક્ષણનો આદર્શ સમન્વય 16 એપ્રિલના તેમના જન્મદિને વિશેષ અનુમોદના

રાજકારણ

ડો. રાજેન્દ્ર પ્રસાદ સિંહ: ચિકિત્સા, રાજનીતિ, સમાજસેવા અને શિક્ષણનો આદર્શ સમન્વય 16 એપ્રિલના તેમના જન્મદિને વિશેષ અનુમોદના