સોમવાર, ૨૫ ઑગસ્ટ, ૨૦૨૫
જુલાઈના પ્રથમ પખવાડિયામાં મુલુંડમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો નોંધાયો

જુલાઈના પ્રથમ પખવાડિયામાં મુલુંડમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો નોંધાયો

મુલુંડ સહિત મુંબઈમાં જુલાઈના પ્રથમ 15 દિવસમાં મચ્છરજન્ય બીમારીઓમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ગયા વર્ષની તુલનાએ મેલેરિયાના કેસ બમણાં થઈ ગયા છે એવું મનપાના આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું. જૂનમાં મુંબઈમાં મેલેરિયાના 884 કેસ નોંધાયા હતા અને જુલાઈના પહેલા 15 દિવસમાં જ 633 કેસ નોંધાયા હતા. આ રીતે છ અઠવાડિયામાં - મેલેરિયાના કુલ 1517 કેસ અને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 3490 કેસ નોંધાયા છે. મનપા અધિકારીઓએ આ વધારા માટે સમયાંતરે વરસાદને જવાબદાર ગણાવ્યો હતો જેના કારણે મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ હતી. બોમ્બે હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ તેઓ એક અઠવાડિયામાં મેલેરિયાના 50થી 60 દર્દીઓ જોઈ રહ્યા...

ગુરૂપૂર્ણિમા પાવન પ્રસંગે વિધાનસભ્ય મિહિર કોટેચાએ ગુરૂના આશીર્વાદ લીધા

ગુરૂપૂર્ણિમા પાવન પ્રસંગે વિધાનસભ્ય મિહિર કોટેચાએ ગુરૂના આશીર્વાદ લીધા

રિધ્ધિ સિધ્ધિ ગ્રુપ દ્વારા બે શોની ધમાકેદાર રજૂઆત

રિધ્ધિ સિધ્ધિ ગ્રુપ દ્વારા બે શોની ધમાકેદાર રજૂઆત

એસએમપી.આર શાળામાં શૈક્ષણિક વારી-અષાઢી એકાદશીની ઉજવણી થઈ

એસએમપી.આર શાળામાં શૈક્ષણિક વારી-અષાઢી એકાદશીની ઉજવણી થઈ

ડૉ. રાજેશ રાંભિયાની હોમિયોપેથિક ક્લિનિક ખાતે ડોક્ટર્સ-ડે નિમિત્તે હેલ્થ કેમ્પનું આયોજન

ડૉ. રાજેશ રાંભિયાની હોમિયોપેથિક ક્લિનિક ખાતે ડોક્ટર્સ-ડે નિમિત્તે હેલ્થ કેમ્પનું આયોજન

રોટરી ક્લબ ઓફ મુલુંડ હિલ્સ, રોટ્રેકટ ક્લબ ઓફ મુલુંડ હિલ્સ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

રોટરી ક્લબ ઓફ મુલુંડ હિલ્સ, રોટ્રેકટ ક્લબ ઓફ મુલુંડ હિલ્સ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન) અને રઘુવીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મુંબઈ-મુલુંડમાં પ્રથમ વખત શ્રી જગન્નાથ પ્રભુની રથયાત્રા

શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન) અને રઘુવીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મુંબઈ-મુલુંડમાં પ્રથમ વખત શ્રી જગન્નાથ પ્રભુની રથયાત્રા