કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે મુલુંડ-ભાંડુપના રહેવાસીઓ હાલાકી થાય છે : મિહિર કોટેચા
ઉદ્યોગમંત્રી ઉદય સામંતે શુક્રવારે મનપાના કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ઈન્ક્વાયરી કમિટીની જાહેરાત કરીને જણાવ્યું હતું કે રિપોર્ટના તારણોના આધારે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ 60 દિવસમાં મળશે. સામંતે ઉલ્લેખ કર્યો હતો કે સરકારે મનપાને નવા ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે કાંજુરમાર્ગને બદલે અન્ય વૈકલ્પિક સ્થાન શોધવાનો નિર્દેશ આપ્યો છે. સામંતે ધારાસભ્ય મિહિર કોટેચા દ્વારા રજૂ કરવામાં આવેલા વૈકલ્પિક ડમ્પિંગ...
સમાચાર
બુધ્વાર, ૧૬ જુલાઈ, ૨૦૨૫
ગુરૂપૂર્ણિમા પાવન પ્રસંગે વિધાનસભ્ય મિહિર કોટેચાએ ગુરૂના આશીર્વાદ લીધા
બુધ્વાર, ૨ જુલાઈ, ૨૦૨૫
ડૉ. રાજેશ રાંભિયાની હોમિયોપેથિક ક્લિનિક ખાતે ડોક્ટર્સ-ડે નિમિત્તે હેલ્થ કેમ્પનું આયોજન
બુધ્વાર, ૨ જુલાઈ, ૨૦૨૫






