શ્રી બાપા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતના દરે નોટબુકનું વિતરણ સંપન્ન
દર વર્ષની જેમ વર્ષે પણ વિદ્યાર્થી માટે રાહતના દરે નોટબુકનું વિતરણ શ્રી બાપા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ મુલુંડ દ્વારા જલારામ મંદિર પડવલ નગર, ચેકનાકા, થાણા ખાતે કરવામાં આવેલ.
જેમાં A/4 નોટબુક એક ડઝનના રૂપિયા 300/- (140 પેજ) અને લોંગનોટબુક એક ડઝનના રૂપિયા 200/- (140 પેજ). ભાવ રાખવામાં આવેલ. નોટબુકનું વિતરણ શનિવાર તા. 31 મે અને રવિવાર તા. 1 જૂન 2025 તેમજ શનિવાર તા. 7 જૂન અને રવિવાર તા. 8 જૂન તથા શનિવાર તા. 14 જૂન અને રવિવાર તા. 15 જૂનના કરેલ. છ દિવસમાં અ/4 નોટબુક...
સમાચાર
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
મુલુંડ નિવાસી ડો. શ્રેણિક કોટેચા મહારાષ્ટ્રના સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
સક્ષમ પ્રતિષ્ઠાન અને ભૂતપૂર્વ નગરસેવિકા સમિતા કાંબલે દ્વારા યોગદિવસની ઉજવણી
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
પૂજા હેલ્થકેર દ્વારા આયોજિત મેડિકલ કેમ્પને મુલુંડવાસીઓનો સુંદર પ્રતિસાદ
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
આઈડિયલ હોમ વેલ્ફર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫






